અમદાવાદ : આવી રહ્યું છે "સી-પ્લેન", 2 વર્ષ બાદ સી-પ્લેનની ઉડાન માટે રાજ્ય સરકાર કરશે સંચાલન...
અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવ્યો હતો.
અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેન સેવાને ગ્રહણ લાગ્યું હોય એમ આ સેવા છેલ્લા 20 મહિનાથી બંધ છે
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરળતાથી પહોંચવા માટે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, હવે આ સેવા છેલ્લા 1 વર્ષથી બંધ છે
રાજપીપળા ખાતે આવેલા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવા શરૂ
સી-પ્લેન વારંવાર મરામત માટે બહાર લઇ જવું પડે છે. આ સુવિધા શરૂ થયાને 11 મહિના થયા છે પરંતુ તે પૈકી સાત મહિના તો બંધ રહી છે.