ગીર સોમનાથ : લોઢવા ગામે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડતોમાં રોષ, શિયાળુ પાકને નુકશાન જવાની ભીતિ..!
ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,
ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,
ચીનમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે તબીબી સંસાધનોનો અભાવ સૌથી મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે.
ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અહીં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ આવી રહ્યા છે.
હાલ ખેડૂતો શિયાળુ પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના અમુક જગ્યાએ ખાતરની અછતને કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે
બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરૂ થયેલું જળ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે.