શ્રાવણ સોમવાર વ્રત દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો,શરીર- મન બંનેને ફાયદો થશે
શ્રાવણમાં ભગવાન શંકરના આશીર્વાદ મેળવવા માટે ભક્તો સોમવારનો ઉપવાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ માં સોમવારે વ્રત રાખવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો કે, ઉપવાસ કરતી વખતે, તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ