ભરૂચ : પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મહાદેવજીને બિલ્વાર્પણ કરી પૂજન-અર્ચન કરાયું...
જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને બિલ્વાર્પણ કરી સંગઠનના આગેવાનો અને સભ્યોએ ધન્યતા અનુભવી હતી.
જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને બિલ્વાર્પણ કરી સંગઠનના આગેવાનો અને સભ્યોએ ધન્યતા અનુભવી હતી.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરના એક શિવ ભક્ત દ્વારા દેવાધિદેવ મહાદેવ અને લંકાપતિ રાવણની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો