ગુજરાતબોટાદ : પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન હનુમાનજી દાદાને હીરાજડિત મુગટ સહિત ગુલાબના ફુલનો દિવ્ય શણગાર કરાયો વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને ગુલાબના ફુલના દિવ્ય શણગાર સાથે હીરાજડિત મુગટ પહેરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 13 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ : પવિત્ર ધનુર્માસમાં તુલસી પૂજન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને દિવ્ય વાઘાનો શણગાર અને 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો... સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસના તુલસી પૂજન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને દિવ્ય વાઘાનો શણગાર તેમજ 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. By Connect Gujarat Desk 25 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે, By Connect Gujarat Desk 31 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને એકાદશી નિમિત્તે દિવ્ય શણગાર બોટાદ તાલુકાના સાળંગપુર ખાતેના ભક્તોના કષ્ટને હર્તા શ્રી કષ્ટભંજન દેવને એકાદશીના પાવન અવસરે પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 16 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રથમ પાટોત્સવની કરાય ભવ્ય ઉજવણી... ભરૂચ શહેરના ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 22 May 2023Share Twitter Share Whatsapp LinkedIn