અંકલેશ્વર: નૌગામાં અને જૂનાકાંસિયા ગામે ચોરી કરનાર સિકલીગર ગેંગના 3 સાગરીતો ઝડપાયા
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી.અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ મંગલદીપ સોસાયટીમાં પંદર દિવસ પહેલા ૮ લાખથી વધુની થયેલ ચોરીનો ભેદ ઉકેલી સીકલીગર ગેંગના રીઢા આરોપી
આમોદ તાલુકા પંચાયત પાસે આવેલ નવી નગરીમા રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીંગર ગેંગના ઈસમને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમા રોકડા ૪.૪૪ લાખ મળી આવતા આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક આવેલા જીઓ પેટ્રોલ પંપ પર ગત રાત્રે લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી