ગુજરાત અયોધ્યા રામોત્સવ પૂર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને હનુમાનજી દર્શનનો અલૌકિક શણગાર કરાયો... પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર હનુમાનજી દર્શનનો વિશેષ દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 21 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન Raveena Tandonને પુત્રી સાથે સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા, ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાઓને બિરદાવી... પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન પોતાની પુત્રી સાથે પહોંચી By Connect Gujarat 18 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની પત્રિકા ભગવાન ભાલ્કેશ્વર અને સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરાય… રાજા ધિરાજના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ 16,108 અખિલ ભારતીય આહીરાણી મહારાસ દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે. By Connect Gujarat 13 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : પ્રસિદ્ધ અભિનેત્રી કંગના રનૌતએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી... કંગના રનૌત સોમનાથ ખાતે આવી બાબા ભોલેનાથના દર્શન કર્યા હતા અને શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રીરામમંદિર ખાતે રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાઇ હતી By Connect Gujarat 03 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ISROના વડા એસ.સોમનાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં, ચંદ્રયાન-3ની સફળતા માટે શીશ ઝુકાવ્યુ સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચના બાદ ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના દર્શન કરે મને ખૂબ જ આનંદ થયો By Connect Gujarat 28 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો અન્નકૂટ દર્શન શ્રૃંગાર By Connect Gujarat 15 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન શ્રાવણ અમાસ પર સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો અમરનાથ દર્શન શ્રૃંગાર By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ધ્વજાપૂજા-સોમેશ્વર પૂજા કરી અનુભવી ધન્યતા... ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. By Connect Gujarat 11 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સોમનાથ મહાદેવને આજે શ્રાવણ વદ નોમના દિવસે કમળ પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો By Connect Gujarat 08 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn