ભરૂચ : જર્જરિત નંદેલાવ બ્રીજનું સમારકામ હાથ ધરાશે, વાંચો કેટલા દિવસ વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ રહેશે..!
ભરૂચમાં અત્યંત બિસ્માર બનેલ અને વાહનોથી સતત ધમધમતા નંદેલાવ બ્રિજના મરામતની કામગીરી આવતીકાલથી એટલે કે, તા. 5 ફેબ્રુઆરીથી તા. 9 ફેબ્રુઆરી દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે.