અંકલેશ્વર: ટી.એમ.શાહ આદર્શ વિદ્યાલયમાં રમતોત્સવ યોજાયો,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
અંકલેશ્વરની ટી. એમ. શાહ આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરની ટી. એમ. શાહ આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
રમતગમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકરોલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ
ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરાયું હતું
આજે તા. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા,
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ, દીવમાં બિચ ગેમ્સ 2024નો પ્રારંભ થયો છે.
રૂંગટા વિદ્યા ભવન અને રૂકમણિદેવી રૂંગટા વિદ્યાલય. શાળાનો વાર્ષિક રમતોત્સવ યોજાયો
મેડાગાસ્ટરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખરેખર અહી આયોજિત ઈન્ડિયન ઓશિયન આઈલેન્ડ ગેમ્સ (IOIG)ના ઉદઘાટન સમારોહમાં નાસભાગ મચી ગઈ હતી