ભરૂચ: નર્મદા મૈયા બ્રિજનો એસ.ટી.બસ સહિતના ભારે વાહનો નહીં કરી શકે ઉપયોગ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.
ભરૂચના જંબુસર નજીક એસ.ટી. બસને નડ્યો અકસ્માત, ખેડાના વરસોલા ગામે બસ પલટી જતાં મુસાફરોને ઇજા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાની ખેરાળી ગામનો રોડ અતિ બિસ્માર હાલત અને ગામમાં એસ.ટી. બસની સુવિધા નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વિદ્યાર્થીનીઓએ માનવ સાંકળ બનાવી માર્ગમાં આડશ ઉભી કરી હતી.અમરેલી જીલ્લામાં એસ.ટી. વીભાગની ઘોર બેદરકારી સામે આવી છે.
પડતર માંગણી ન સંતોષાય તો તારીખ 21મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં હડતાળ પરમ ઉતરવાની ચીમકી
એસ.ટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે કલાકો લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે.