ભરૂચ : આમોદમાં રખડતાં પશુઓનો આતંક યથાવત, પાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ..!
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આમોદ નગરપાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આમોદ નગરપાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આમોદ નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનો જીવના જોખમમાં મુકાયા છે. નગરપાલિકા કચેરીના મ્પાઉન્ડમાં જ પશુઓનો અડીંગો જોવા મળતા અકસ્માતોની સંભાવના ઉભી થઇ
આજે સુપ્રીમ કોર્ટે રખડતા સ્વાનોના મુદ્દા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે બધા સ્વાનોને શેલ્ટર હોમમાંથી મુક્ત કરવામાં આવે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. જંગે ચાઢેલા આખલાઓએ એક રીક્ષાને અડફેટમાં લેતા તે પલટી ગઈ
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.
આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે અફરાતફરી મચાવી હતી. જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે