ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ જ નહીં, તણાવ પણ બનાવી રહ્યો છે શુગર વધવાનું કારણ!
શુગર એટલે કે ડાયાબિટીસ, હવે એક એવો રોગ છે જે દરેક ઘરમાં પ્રવેશી ગયો છે. સરેરાશ, દરેક ઘરનો એક કે બીજો સભ્ય આ ભયંકર રોગથી પીડાઈ રહ્યો છે.
શુગર એટલે કે ડાયાબિટીસ, હવે એક એવો રોગ છે જે દરેક ઘરમાં પ્રવેશી ગયો છે. સરેરાશ, દરેક ઘરનો એક કે બીજો સભ્ય આ ભયંકર રોગથી પીડાઈ રહ્યો છે.
ટીવી એક્ટ્રેસ સૌમ્યા ટંડને હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેણે 4 વર્ષથી મીઠાઈ નથી ખાધી. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખાંડ વિના શક્કરિયાની ખીર કેવી રીતે બનાવવી તે શીખવી રહી છે. તેની આ રેસિપી તમે પણ ટ્રાય કરી શકો છો.
જો તમને મીઠાઈ ખાવાનું પસંદ છે, પરંતુ તમે તમારી તૃષ્ણાને નિયંત્રિત કરી શકતા નથી, તો આ લેખમાં તમને 4 આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેની મદદથી તમે તમારી ખાંડની લાલસાને નિયંત્રિત કરી શકો છો.
આજકાલ ઘણા લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને સજાગ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના ભોજનમાં કુદરતી સ્વીટનરનો ઉપયોગ કરે છે.
ભરૂચના વાલિયાની શ્રી ગણેશ સુગર વટારીયાની પીલાણ સીઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આપણે રોજિંદા આહારમાં ખાંડનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે,
શરીરમાં કોલેસ્ટ્રોલ મર્યાદિત પ્રમાણમાં રહે તો કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત થાય છે