Home > support
You Searched For ""Support""
"હું તારા વગર કઇ જ નહીં" : ગીર સોમનાથમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ, ગુજરાત સરકારનો મળ્યો સહયોગ...
4 April 2024 11:36 AM GMTગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે
સાત સમંદર પાર ભાજપની તાકાત, PM મોદીના સમર્થનમાં અબકી બાર 400 પારના નારા અમેરિકામાં ગુંજ્યા...
1 April 2024 10:15 AM GMTલોકસભા ચૂંટણી પહેલા ભાજપે 400 પાર કરવાનો નારો આપ્યો છે. ભાજપને આશા છે કે પાર્ટી આ ચૂંટણીમાં 370થી વધુ બેઠકો જીતવામાં સફળ રહેશે.
હાર્દિક પંડ્યાના સમર્થનમાં આવ્યો સોનુ સૂદ? ક્રિકેટરોની ટીકા પર પોસ્ટ કરીને આપી પ્રતિક્રિયા..
30 March 2024 6:58 AM GMTઅભિનેતા સોનુ સૂદ ક્રિકેટરોના સમર્થનમાં બહાર આવ્યો છે અને ચાહકોને વિનંતી કરી છે કે તેઓ એવા ખેલાડીઓનું સન્માન કરે જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે.
નર્મદા : ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ચિક્કાર મેદની વચ્ચે યોજાયું કાર્યકર્તા સંમેલન
17 March 2024 12:17 PM GMTલોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધા છે
AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માન આવશે ગુજરાત, જુઓ શું કહ્યું મનસુખ વસાવાએ..!
29 Dec 2023 11:59 AM GMTદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે,
સુરેન્દ્રનગર : પાટડીના દેગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત : પરિવારનો સહારો છીનવાતા શોકનું મોજું ફરી વળ્યું
17 Dec 2023 3:01 AM GMTવહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા બાદ એમને છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપાડ્યો હતોદેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું...
નર્મદા : AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં બંધનું એલાન, તો સાંસદ મનસુખ વસાવાએ બજારો ખોલાવી..!
4 Nov 2023 10:36 AM GMTડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદના મામલામાં સમર્થકો દ્વારા ડેડીયાપાડા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.
ભરૂચ:મુન્શી વિદ્યાધામમા ટ્રાફીક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો, પોલીસ વિભાગનો સહયોગ સાંપડ્યો
30 Oct 2023 11:14 AM GMTભરૂચના મુન્શી-મનુબરવાલા મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ
ધરતીપુત્રોના હિતને લઈને ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની કરી જાહેરાત
18 Oct 2023 4:24 PM GMTધરતીપુત્રોના હિતને લઈને ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની...
ભરૂચ : પટેલ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં દત્તક લેવાયેલા બે પૂરગ્રસ્ત ગામના પુરપીડિતોને સહાયની સરવાણી
18 Oct 2023 9:10 AM GMTનવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું.
ગાંધીનગર: ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય, ૨૧મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી
24 Sep 2023 9:27 AM GMTગાંધીનગર ખાતે ગત તા. ૨૨મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી...
ભારત-અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીરને ચીનનું સમર્થન, ડ્રેગને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા બચાવ્યો..!
21 Jun 2023 12:56 PM GMTચીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને FBI દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે,