સુરત : બેવડું વાતાવરણ રહેતા લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું, દર ત્રીજી વ્યક્તિ શરદી-ખાંસીથી પીડિત
સુરત શહેર તથા જીલ્લામાં બદલાતા વાતાવરણના કારણે વાયરલ, ફીવર અને ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેસોમાં બમણો વધારો થયો છે.
સુરત શહેર તથા જીલ્લામાં બદલાતા વાતાવરણના કારણે વાયરલ, ફીવર અને ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેસોમાં બમણો વધારો થયો છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક નહીં પરંતુ 2,151 ગરીબ અને મધ્યમ વર્ગની યુવતીઓ છેતરપિંડીની ભોગ બની છે.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં બિલ્ડીંગની કામગીરી દરમ્યાન 6 ફૂટ જેટલી હાઇટ પરથી ગ્રાઉન્ડફ્લોર પર પટકાતા બાળમજૂરનું મોત નીપજ્યું હતું
સુરત શહેરના કડોદરા વિસ્તારમાં એક આધેડે નશાની હાલતમાં પાણી સમજીને એસિડ ગટગટાવી લેતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા.
કોરોનાએ ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું છે, જ્યારે સુરતમાં એક દર્દીનું મોત અને હવે 10 જેટલા પોઝિટિવ નોંધાય ચૂક્યા છે,
અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.