સુરત: અમરનાથ યાત્રા જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાં આજથી આપવાનું શરૂ
અમરનાથ યાત્રામાં જનારા યાત્રાળુઓને સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ માંથી મેડિકલ ફિટનેસ સટફિકેટ ફરજિયાત કર્યું છે.
અમરનાથ યાત્રામાં જનારા યાત્રાળુઓને સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ માંથી મેડિકલ ફિટનેસ સટફિકેટ ફરજિયાત કર્યું છે.
સુરત માંગરોળ તાલુકાના દીનોદ ગામે એક મહિના પહેલા પરિવારજનો ઘરમાં સૂતા હતા, ત્યારે કબાટની અંદરથી ચોરી થઈ હતી.
પોલીસે રૂ. 33.47 લાખનો 334.740 કિલોગ્રામ ગાંજો, એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 33.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો
પોલીસ તપાસમાં આરોપી ટ્રક ચલાવી સુરત આવ્યો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
ઉધના વિસ્તારના રિક્ષાચાલક આધેડનું તબીબી બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ચકચાર મચી હતી.
રાહુલ ગાંધી માનહાનિ કેસને લઈને રાજકીય ક્ષેત્રે પણ ખૂબ ગરમાગરમી આવી ગઈ છે. આક્ષેપ-પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે,
સુગર મિલોની હાલ વર્ષ 2022-2023ની પૂર્ણ થયેથી સીઝનના અંતિમ આંકડા પર એક નજર કરવામાં આવે તો શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.