સુરત : એક જ પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત, આર્થિક સંકડામળ હોવાનું પ્રાથમિક અનુમાન..!
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત વાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. તહેવારો દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ મળી છે.
સુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે
દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો દ્વારા તેમના પરિવારની હાજરીમાં વિધિવતથી કુંભ ઘડાનું સ્થાપના કરશે.
સુરત થી અંબાજી મુકામે 450 Km નું અંતર કાપી સાયક્લિંગ કરી અંબાજી મંદિર પહોચશે.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે.
સુરત શહેર તથા જિલ્લામાં એકતરફ ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.