સુરત : બારડોલીના કેદારેશ્વર મહાદેવના મંદિરે 184મા "શિવનામ સ્મરણ સપ્તાહ"નો પ્રારંભ કરાયો...
ખલી ગામે આવેલ સ્વયંભુ અને પૌરાણિક એવા કેદારેશ્વર મહાદેવ તીર્થધામ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા શિવનામ સ્મરણ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ખલી ગામે આવેલ સ્વયંભુ અને પૌરાણિક એવા કેદારેશ્વર મહાદેવ તીર્થધામ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા શિવનામ સ્મરણ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરતની સચીન જીઆઈડીસી વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાળક પોતાના બાળકમિત્રો જોડે રમવા માટે બહાર નીકળ્યો હતો.
શહેરના ઓલપાડ વિસ્તારના ડભારી દરિયા કિનારેથી પોલીસને બિનવારસી હાલતમાં રહેલો 9 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે
સુરતના પલસાણા વિસ્તારમાં પડાવમામાં બાપ સાથે સુતેલી બાળકીને નરાધમ શેરડી ખેતરમાં ઊંચકી તેની દુષ્કર્મ આચર્યું હતું.
ખેડૂત આગેવાનોની રજૂઆતને પગલે સરકારે સહાયપાત્ર વિસ્તારની મર્યાદા 5થી ઘટાડી 2 હેક્ટર કરી છે
આખરે મેઘરાજા મહેરબાન થયા હતા.ઓલપાડ,બારડોલી,માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.
યોજાયેલ મેગા રક્તદાન કેમ્પમાં જિલ્લા ન્યાયાધીશ વિ.કે.વ્યાસએ પોતે રક્તદાન કરી 'રક્તદાન એ મહાદાન'ના સુત્રને સાર્થક કરવા શિવભક્તોને અપીલ કરી હતી