સુરેન્દ્રનગર : સરા-ધ્રાંગધ્રા રોડ પર કાર પલટી મારી જતાં એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે મોત...
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં
વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર કુલ 7 લોકોના મોત નીપજ્યાં
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
પરિવારના લોકો પિતૃકાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો
કેમિકલ ભરેલ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ રસ્તા પર ફરી વળતા લોકો સહિત આસપાસના વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો....