સુરેન્દ્રનગર : દસાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત..!
રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે.
રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામ મુખ્યત્વે તેના તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે.
થોડા સમય અગાઉ રણમાં મીઠું પકવાતા અગરિયાઓ દ્વારા યુવાનોએ બાઈકમા સવાર પતિ-પત્નિ અને એક માસુમ બાળાને હેમખેમ બચાવી લીધા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના રાજકમલ ચોક નજીક 18 વર્ષના યુવાનની જાહેરમાં થયેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામ મુખ્યત્વે તેના તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે. જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના દિવસે આવેલ ભારે વરસાદના કારણે મેળામાં વેપારીઓને મોટું નુકશાન થયું હતું,