ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પર વધતાં અકસ્માતો બાદ તંત્રનો નિર્ણય, હવે 40 કિમીની સ્પીડે દોડાવવા પડશે તમામ વાહનો..!
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં 40 બેડ ઓક્સિજન સાથેના અને 10 વેન્ટિલેટરની સુવિધા સાથે સિવિલ હોસ્પિટલને સજ્જ કરવામાં આવી છે
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ટીડીઓનો વિવાદ વધુ વકર્યો છે.
નગરપાલિકા એ ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહી કરી હરિહર કોમ્પલેસની 280 દુકાનોને રાત્રે સીલ કરાતા વેપારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું