અમરેલી: લીલીયાના સલડી ગામે તળાવ સુકાતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં વધારો
અમરેલી જિલ્લામાં લીલીયાના સલડી ગામમાં આવેલ તળાવના પાણી સુકાઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.અને મેઘમહેર થયા બાદ પણ તળાવ સુકુભઠ્ઠ રહેતા ખેડૂતો અને માલધારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.