ભરૂચ : આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા આડેધડ ખોદકામ કરાતા ખેતી-પાકને નુકશાન થયાનો ખેડૂતોનો આક્ષેપ..!
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીને લઈ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ વર્તાય રહ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીને લઈ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ વર્તાય રહ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકા કક્ષાનો કલા મહાકુંભનો શારદા ભવન ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ગીત,સંગીત સહિતની સ્પર્ધામાં સ્પધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
અંકલેશ્વર ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું તારીખ 22 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ 10 જાન્યુઆરી સુધીમાં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ અરજી કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના 12 મંડળોના પ્રમુખની વરણીને આવકારી છે જ્યારે ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તિનો સખત વિરોધ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના 100 માં જન્મદિવસ પ્રસંગે વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.