શિક્ષણઅમરેલી: એક એવી શાળા જેમાં 61 વિદ્યાર્થીઓ કરે અભ્યાસ, પણ શિક્ષક જ નથી ! ગાંધીના ગુજરાતમાં ખેલે ગુજરાત,રમશે ગુજરાતને ભણશે ગુજરાતના સ્લોગનો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે પણ કરમની કઠણાઈ એ છે By Connect Gujarat 21 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શિક્ષકો માટેના વર્કશોપનું કરવામાં આવ્યુ આયોજન, Teaching-Learningના પ્રશ્નોનું નિરાકરણ કરાયુ ભરૂચની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાના શિક્ષકો હાજર રહ્યા હતા. By Connect Gujarat 05 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નારાયણ વિદ્યાવિહારના કવચ ટ્રાફિક જાગૃતિના વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ લીધેલ સંકલ્પ પત્ર SPને અર્પણ કરાયા ભરૂચની નારાયણ વિદ્યાવિહારના કવચ ટ્રાફિક જાગૃતિના વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ લીધેલા સંકલ્પ પત્રોનું જિલ્લા પોલીસ વડાને અર્પણ કરાયા હતા. By Connect Gujarat 18 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને શિક્ષક સંઘની રજૂઆત... નર્મદા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કુબેર ડીંડોરને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 11 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:BTP દ્વારા ઝઘડીયા પ્રાંત અધિકારીને પાઠવાયુ આવેદનપત્ર, બેરોજગાર ઉમેદવારોની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવાની માંગ TET અને TAT પાસ ઉમેદવારોની જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાને કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે મુખ્યમંત્રીને સંબોધી ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. By Connect Gujarat 08 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ: શિક્ષકોએ પડતર પ્રશ્ને બાબતે રસ્તા પર બેસી રામધૂન બોલાવી,સરકાર સામે નોંધાવ્યો વિરોધ શિક્ષકોની પડતર માંગો પૂર્ણ ન થતા દાહોદના સ્ટેશન રોડ ઉપર રસ્તા પર બેસી રામધૂન બોલાવી શિક્ષકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat 03 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: પ્રવાસી શિક્ષકની ભરતીમાં ટાટ પાસ ઉમેદવારને અગ્રીમતા આપવાની માંગ,ઉમેદવારો દ્વારા યોજાયુ પ્રદર્શન ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં હજુ પણ કેટલીક શાળાઓ છે જે માત્ર આચાર્ય અને પ્રવાસી શિક્ષકથી જ શાળાઓ કાર્યરત છે By Connect Gujarat 14 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર BRC ભવનમાં શિક્ષકો માટે બાલવાટિકા તાલીમ વર્ગ યોજાયો... GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષક તાલીમ ભવન-ભરૂચના માર્ગદર્શન હેઠળ BRC ભવન જંબુસર ખાતે પ્રાથમિક સ્તરે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 06 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યભરમાં આજે TATની પ્રિલિમનરી પરીક્ષા, 1 લાખથી વધુ ઉમેદવારો, 600થી વધુ કેન્દ્રો... શિક્ષક બનવા માટે લેવાતી TATની પરીક્ષાનું આજરોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 601 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 04 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn