રાજ્યભરમાં આજે TATની પ્રિલિમનરી પરીક્ષા, 1 લાખથી વધુ ઉમેદવારો, 600થી વધુ કેન્દ્રો...
શિક્ષક બનવા માટે લેવાતી TATની પરીક્ષાનું આજરોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 601 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષક બનવા માટે લેવાતી TATની પરીક્ષાનું આજરોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 601 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જીલ્લામાં ગીરના અંતરિયાળ વિસ્તારમાં આવેલ શાળામાં બાળકોને મશીન દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે.
શિક્ષણ એ સમાજનો પાયો છે. આ પાયાને મજબૂતી આપે છે શિક્ષક. જો શિક્ષક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો લોકહ્રદયમાં કેવું સ્થાન પ્રાપ્ત કરે છે,
વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય બેઠક ઉપર તારીખ-૧ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.
સરકારી ઈજનેરી કોલેજના પ્રધ્યાપકોએ નોંધાવ્યો વિરોધ, રામધૂન બોલાવી બિનશૈક્ષણિક કાર્યના બહિષ્કારની ચીમકી
ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે. જેમાં અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે