IND vs ENG : ઈંગ્લેન્ડ સામે જીતનો છગ્ગો મારવા ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ 11
ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવાનો પ્રયાસ કરશે.
ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવાનો પ્રયાસ કરશે.
વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 11 જુલાઈ, 2019 ના રોજ, ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા.
કેપ્ટન રોહિત શર્માની ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં તેના ODI વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.