સુરત : ઝાંખરડાની શાળામાં વહે છે ભગવત ગીતા અને કુરાનની સરવાણી
રાજય સરકારે શાળાઓમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહયાં છે. ત્યારે અમે બતાવવા જઇ રહયાં છે
રાજય સરકારે શાળાઓમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહયાં છે. ત્યારે અમે બતાવવા જઇ રહયાં છે
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂળેટીના દિવસે પોલીસ સિક્યુરિટી ગાર્ડ અને કોન-વે વગર મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
મહાવદ તેરસ મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વર શહેરના શિવ મંદિરોમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે ત્યારે વડોદરાના હરણી ખાતે આવેલાં ભીડભંજન હનુમાન મંદિર ખાતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો દોર શરૂ થયું છે. સાથે જ જામનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે
જામવાડી પ્રાચીન મંદિરમાં થયેલ ખોદકામનો મામલો, રાજકોટ પુરાતત્વ ખાતું જામવાડી તપાસ અર્થે આવ્યું.
ઓસારા મહાકાળી માતાનું મંદિર દર્શનાર્થે ખુલ્લું મુકાયું, કોરોનાની બીજી લહેર ભયંકર હોવાથી મંદિર બંધ હતું.
આજે વૈશાખ વદ અમાસ એટલે કે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે સરકાર દ્વારા નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવી છે જે મુજબ આવતી કાલથી રાજ્યના મોટાભાગના તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે જો કે કોવિડ-19ની ગાઈડ લાઇનના પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે.