જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો,પ્રવાસીનું નામ પૂછીને મારી ગોળી
બે આતંકવાદી સેનાનાં કપડામાં આવ્યા હતા, પહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા..
બે આતંકવાદી સેનાનાં કપડામાં આવ્યા હતા, પહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા..
પાકિસ્તાનમાં સેનાના જવાનોને નિશાન બનાવીને મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત થયા છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ
હુમલો ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર અને વીકલી માર્કેટમાં થયો હતો.આ ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ અને એકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે આ હુમલો શહેરના મધ્યમાં એક ભીડવાળા બજારમાં થયો હતો.
જમ્મુ-કાશ્મીરના બડગામના મઝહામા ગામમાં આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરી લોકોને ગોળી મારી. બંને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલોની ઓળખ સુફીયાન અને ઉસ્માન
તુર્કીની રાજધાની અંકારામાં આતંકી હુમલો થયો છે. આ આતંકવાદી હુમલો એરોસ્પેસ અને ડિફેન્સ કંપની ટર્કિશ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ક દ્વારા કરવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના કુલગામ બાદ કઠુઆના બિલાવર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
મુંબઈ પોલીસે શહેરમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે અને ધમકીને લઈને એલર્ટ જારી કર્યું છે. પોલીસે લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી છે.