અમદાવાદ : કોંગ્રેસ પ્રભારીનું દર્દ છલકાયું કહયું : ગુજરાતમાં 25 વર્ષથી સત્તા નથી, હવે જુથવાદમાંથી બહાર આવો
ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય.
ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય.
ભરૂચ શહેરમાં દિવાળીની ભારે ખરીદી નીકળી છે ત્યારે વિવિધ માર્ગો પર ટ્રાફિકજામ થઇ રહયો છે ત્યારે નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે
જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી.
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી
ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી
રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી...