સુરત: કામરેજ ટોલ પ્લાઝા પાસે ખાનગી બસે આઠ વાહનોને અડફેટે લીધા,એકનું મોત,ચાર ઈજાગ્રસ્ત
સુરતના કામરેજ ટોલ પ્લાઝા પાસેથી પસાર થતી એક ખાનગી બસની બેલગામ રફ્તારે આઠ વાહનોને અડફેટમાં લીધા હતા,અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ,જયારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.