ગુજરાત જામનગર: કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવતા સારવાર અર્થે ખસેડાયા,તબિયત સ્થિર જિલ્લા કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમા તબીબી સારવાર હેઠળ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. By Connect Gujarat 25 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઉતરાયણમાં ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર માટે તંત્ર સજજ,આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ. ભરૂચ અને નર્મદા જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ ની દોરી થી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : H1N1 ઇન્ફ્લુએન્ઝાના કારણે SSG હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 57 વર્ષીય વ્યક્તિનું મોત... વડોદરાની SSG હોસ્પિટલ ખાતે 57 વર્ષીય વ્યક્તિનું H1N1 વાઇરસના કારણે મોત નિપજતા પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો હતો. By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ઉડેરા વિસ્તારમાં વીજ કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત, ગંભીર રીતે દાઝેલ અન્ય વ્યક્તિ સારવાર હેઠળ...! શહેરના ઉડેરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓને વીજ કરંટ લાગતાં એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીયજ્યું હતું. By Connect Gujarat 29 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : સિહોરની રોલિંગ મિલમાં બોઈલર ફાટતા 5 શ્રમિકો દાઝ્યા, 2 શ્રમિકના સારવાર દરમ્યાન મોત… By Connect Gujarat 28 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:વાગરાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 જેટલા શ્રમિકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat 17 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ:બેભાન હાલતમાં મળી આવેલા ભીક્ષુક પાસેથી 1.14 લાખ રૂપિયા રોકડા મળ્યા, સારવાર દરમ્યાન ભીક્ષુકનું મોત એક લખપતિ ભિક્ષુકનું મોત થયું છે. લાખો રૂપિયા હોવા છતાં પણ ભિક્ષુકનું ભૂખને કારણે મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે . By Connect Gujarat 03 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ડોગ બાઈટઃ જો તમને કોઈ સ્વાન કરડે તો સારવારમાં વિલંબ ન કરો, ઈન્ફેક્શનથી બચવા તરત જ કરો આ 10 કામ! કૂતરો કરડવાથી ચોક્કસપણે દુઃખ થાય છે અને તે તદ્દન ખતરનાક સાબિત થઈ શકે છે. ઉપરાંત, આ પ્રાણીથી વ્યક્તિને આજીવન ડર લાગે છે. By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ધર્મેન્દ્રની તબિયત અચાનક લથડી, અમેરીકામાં 15 થી 20 દિવસ ચાલશે સારવાર..... એક રિપોર્ટ અનુસાર સની દેઓલ પિતાની સાથે USમાં લગભગ 15-20 દિવસ સુધી રોકાશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે By Connect Gujarat 12 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn