ભરૂચ ભરૂચ: રોજગાર કચેરી દ્વારા થર્મેકસ કંપનીને પાઠવાય નોટીસ ભરૂચ અંકલેશ્વરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટીસ ફટકારવામાં આવી છે. By Connect Gujarat Desk 13 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : બેરોજગારોના વાયરલ વિડીયો મામલે તંત્રનું સત્તાવાર નિવેદન, કંપનીએ કર્યું નિયમોનું ઉલ્લંઘન : રોજગાર કચેરી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: હીરાનગરીમાં સાચે જ કોઈ રત્નકલાકાર બેરોજગાર નથી?, નિવેદનથી હોબાળો સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બેરોજગારીના વિડીયો વાયરલ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને ભરૂચ ઝઘડિયાની થર્મેકસ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પાકિસ્તાન-બાંગ્લાદેશ કરતાં ભારતમાં બેરોજગારી વધુ, રાહુલ ગાંધીનું નિવેદન ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આઝાદી પછી ભાગ્યે જ કોઈ પાર્ટીએ 4,000 કિલોમીટરની યાત્રા કરી હશે. By Connect Gujarat 03 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બેરોજગારીના પ્રશ્ને યૂથ કોંગ્રેસ દ્વારા લોકોને લોલીપોપ આપી કેન્દ્ર સરકારની નીતિઓનો કરાયો વિરોધ અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિનની ઉજવણી કરી ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat 17 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેનું "ગુજરાત બંધ" એલાન, પ્રદેશ પ્રમુખ બજારો બંધ કરાવવા નીકળ્યા... મોંઘવારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી By Connect Gujarat 10 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં આવતીકાલે કોંગ્રેસ દ્વારા અપાયું બંધનું એલાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી છે By Connect Gujarat 09 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn