Home > uttar pradesh.
You Searched For "Uttar Pradesh"
અયોધ્યા: રામનવમીના દિવસે રામલલ્લા ભક્તોને 20 કલાક દર્શન આપશે
16 April 2024 4:51 AM GMTઅયોધ્યામાં રામ નવમી (17 એપ્રિલ)ના દિવસે રામલલ્લાનો દરબાર 20 કલાક ભક્તો માટે ખુલ્લો રહેશે. મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં બપોરે 3:30 કલાકે રામલલ્લાના...
PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં ડિજિટલ નમો રેલી સંબોધિત કરશે,10 લોકસભા સીટ કવર કરશે
3 April 2024 4:34 AM GMTલોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દરેક રાજ્યમાં પસંદગીના ઉમેદવારો ઉભા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર...
યુપીના જૌનપુરમાં ભાજપ નેતા પ્રમોદ યાદવની ગોળી મારી હત્યા...
7 March 2024 6:06 AM GMTઉત્તર પ્રદેશના જૌનપુરમાં બીજેપી નેતા પ્રમોદ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ; રાજભર, દારા સિંહ ચૌહાણ અને આરએલડીને સરકારમાં સ્થાન મળ્યું
5 March 2024 3:00 AM GMTયોગી આદિત્યનાથ કેબિનેટનું બહુપ્રતિક્ષિત વિસ્તરણ મંગળવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે થશે. યોગી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટનું આ પ્રથમ વિસ્તરણ
અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે ઉત્તરપ્રદેશમાં મિસાઇલ સંકુલને મૂક્યું ખુલ્લું
26 Feb 2024 4:45 PM GMTસંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આગલી હરોળના ઉત્પાાદક અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે આજે શસ્ત્ર સરંજામ અને મિસાઇલ્સના ઉત્પાદન માટે બે વિશાળકાય સુવિધાઓ આજે...
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર થયો વિસ્ફોટ, 7 લોકોના કરુણ મોત
25 Feb 2024 3:19 PM GMTઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, આ અકસ્માતમાં કારખાનાના માલિક સહિત અત્યાર સુધીમાં 7 લોકોના કરુણ મોત થયા છે....
આજે ઉત્તર પ્રદેશમાં શ્રી કલ્કિ ધામ મંદિરનું શિલાન્યાસ કરશે PM નરેન્દ્ર મોદી
19 Feb 2024 3:18 AM GMTPM નરેન્દ્ર મોદી આજે 19 ફેબ્રુઆરી યુપીના સંભલ જિલ્લામાં આવી રહ્યા છે. તેઓ અહીં શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. PM મોદી સવારે 10.25...
ગાંધીનગર: ઉત્તરપ્રદેશ ફાઉન્ડેશન ડે નિમિત્તે રાજભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંકલેશ્વરના ત્રણ સેવાભાવી નાગરિકોનું સન્માન..!
25 Jan 2024 10:42 AM GMTઆ દિવસે સમગ્ર ગુજરાતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશના નિવાસીઓને તેમના ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા બદલ નિમંત્રિત કરાયા છે.
રામ મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ધોડાપૂર, ભીડ બની બેકાબૂ
23 Jan 2024 6:47 AM GMTઅયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી...
વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલ્લા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા..!
22 Jan 2024 9:36 AM GMTઆજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.
વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા
22 Jan 2024 8:01 AM GMTઆજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાની તારીખનું મોટું અપડેટ, વાંચો ક્યારે છે પરીક્ષા અને ક્યારે આવશે એડમિટ કાર્ડ.!
20 Jan 2024 4:16 AM GMTજે ઉમેદવારોએ યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા ફોર્મ ભર્યું છે તેમના માટે આ મહત્વપૂર્ણ માહિતી છે.