અમદાવાદ : મહાનગરની 700થી વધુ શાળાઓમાં વેકસીનેશનની શરૂઆત
અમદાવાદની શાળાઓમાં વેકસીનેશનનો પ્રારંભ થયો છે ત્યારે હિરામણી સ્કુલ ખાતે રાજયસભાના સાંસદ નરહરિ અમીને હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
અમદાવાદની શાળાઓમાં વેકસીનેશનનો પ્રારંભ થયો છે ત્યારે હિરામણી સ્કુલ ખાતે રાજયસભાના સાંસદ નરહરિ અમીને હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
રાજયમાં 15 થી 18 વર્ષના ટીનએજર્સને કોરોનાની વેકસીન આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે.
ભરૂચ જીલ્લામાં 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે
રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે
રાજ્યમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે
રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના કેસથી લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ જોવા મળી રહયો છે.
સુરત શહેરમાં ઓમિક્રોનના 3 કેસ મળી આવતા મનપાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે