વડોદરા:ચૌહાણ પરિવાર દ્વારા કઠોળના દાણા ઉપર "શ્રીજી"નું નામ લખીને મૂર્તિ સુશોભિત કરાઈ
પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે. આવી પ્રતિમા સૌ પ્રથમ વર્ષ 1993માં બનાવી હતી. જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો.
પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે. આવી પ્રતિમા સૌ પ્રથમ વર્ષ 1993માં બનાવી હતી. જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો.
2 વર્ષ પૂર્વે નિર્માણ પામેલ બ્રિજમાં બ્રીજની મધ્ય સહિત અનેક જગ્યાએ મસમોટા ગાબડાં પડતાં ઇજારદાર દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા
યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સર્કિટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી,અને સર્કિટ હાઉસમાં પાણીની બોટલનો જથ્થો અને ચવાણાના પેકેટો જોવા મળ્યા
વડોદરાના સિંધરોટ નજીક અમરાપુરા મીની રીવર બ્રિજ પાસે 74 વર્ષીય વકીલ પર અજાણ્યા શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો
પૂરગ્રસ્ત વિસ્તાર હરણી મોટનાથ વિસ્તારના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચેલા ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો...
સમગ્ર રાજ્યમાં અવિરત વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકાર સહિત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વડોદરામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા આર્મી ટીમની મદદથી લોકોના બચાવ અને રાહત કામગીરી વધુ વેગવાન બની
ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણ માસના પવિત્ર અવસરે સાઇકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો
ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું