વડોદરાહરણી તળાવ ખાતે સામાજીક કાર્યકર્તાઓએ મુંડન કરાવી બાળકોને શ્રદ્ધાંજલિ આપી હરણી તળાવમાં થયેલી અતિ કરુણ બોટ દુર્ઘટનાએ 12 માસૂમ બાળકોનો તેમજ 2 શિક્ષિકોનો ભોગ લીધો હતો By Connect Gujarat 29 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : લેકઝોનના એન્ટ્રી-એક્ઝિટ ગેટને પાલિકાએ સીલ કર્યા, બોટીંગની સુરક્ષા સામે કોંગી નેતાઓના સવાલ.! ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે. By Connect Gujarat 19 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાદૂધ બાદ હવે ઘીની પણ ચોરી : વડોદરામાં અમૂલ પાર્લરના કર્મચારીએ ઘીના 170 પાઉચની ચોરી કરી, ઘટના CCTVમાં કેદ અમૂલ પાર્લરમાં કામ કરતા કર્મચારીએ 50 હજાર રૂપિયાની કિંમતના ઘીના 170 પાઉચની ચોરી કરી By Connect Gujarat 05 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાભૂતકાળમાં ડેનમાર્કની ઘટના બાદ વડોદરામાં થઈ હતી હિંસા, પુનરાવર્તન ન થાય તે માટે ગોઠવાયો બંદોબસ્ત શુક્રવારે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને આરએએફ ફોર્સ નીતિમાં ગોઠવવામાં આવી હતી By Connect Gujarat 13 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: સોખડા નજીક વીજ સપ્લાય વગર રહેતા લોકોએ નોંધાવ્યો વિરોધ,અધિકારીઓ થયા દોડતા વીજ સપ્લાય વગર રહેતા લોકોએ સ્થાનિક વીજ કચેરી જઇને અન્ય ગામો તથા GIDCનો સપ્લાય બંધ કરાવી વિરોધ નોંધાવ્યો By Connect Gujarat 04 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પાદરામાં બે જૂથ સામ-સામે આવી જતા તંગદિલી,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. By Connect Gujarat 30 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પુર અસરગ્રસ્તોને સહાય આપવાની માંગ સાથે કરજણ તાલુકા કોંગ્રેસનું તંત્રને આવેદન... પુર અસરગ્રસ્તોને સહાય આપવાની માંગ સાથે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું By Connect Gujarat 26 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: નવી મેમુ ટ્રેનનું રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે પ્રસ્થાન,અનેક મુસાફરોને મળશે લાભ કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ સહિતના મહાનુભાવો દ્વારા વડોદરા અને દાહોદ વચ્ચે દોડતી નવી મેમુ ટ્રેનનું સિગ્નલ દર્શાવીને પ્રસ્થાન કરવામાં આવ્યુ By Connect Gujarat 26 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનવડોદરા:સ્વદેશી અપનાવો થીમ પર ગણેશ શણગાર, માટીના 1300 કોડીયાથી કર્યો શણગાર ગણેશ ભક્તે દોઢ મહિનાની મહેનત બાદ માટીના દીવામાંથી કળશ બનાવ્યો અને ગણેશની મૂર્તિને નાળિયેરના છાલમાંથી બનાવેલ નારિયેળમાં બિરાજીત કર્યા By Connect Gujarat 25 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn