વડોદરા : કરજણ રેલ્વે સ્ટેશનનો કરાશે પુન: વિકાસ, PM મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ વિધિ સંપન્ન...
વડોદરા જિલ્લાના કરજણ રેલ્વે સ્ટેશન ખાતે ઇ-શિલાન્યાસ કાર્યક્રમના પ્રારંભે અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
વડોદરા જિલ્લાના કરજણ રેલ્વે સ્ટેશન ખાતે ઇ-શિલાન્યાસ કાર્યક્રમના પ્રારંભે અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગમાં નેશનલ એકઝીબિશન ઓફ પેન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરને હરિયાળુ બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં કોનોકોર્પસ નામના વૃક્ષો ડિવાઇડરો વચ્ચે રોપવામાં આવ્યા હતા
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ખાતે બનેલ હીટ એન્ડ રનની ઘટના તેમજ વડોદરા શહેરમાં ભારદારી વાહનો માતેલા સાંઢની માફક દોડી રહ્યાં છે
હરિયાણા ખાતે થયેલ ઘટના બાદ વડોદરા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક કામદારનું મોત,