દેશ શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરને ભારત રત્ન આપવા કરી માંગ ! મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સહયોગી શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. ઉદ્ધવે કહ્યું- કોંગ્રેસે By Connect Gujarat Desk 18 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાહુલ ગાંધીને લખનઉ કોર્ટે હાજર રહેવા સમન્સ પાઠવ્યું,વીર સાવરકર પર ભડકાઉ નિવેદનનો મામલો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લખનઉ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. લખનઉના ACJM-3એ રાહુલ ગાંધીને 10 જાન્યુઆરી, 2025ના રોજ આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. By Connect Gujarat Desk 14 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: વીર સાવરકરની ટીશર્ટ મામલે ફરિયાદ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા, કહ્યું 8 ચોપડી પાસ ગૃહમંત્રી.. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં આગેવાનો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે જણાવ્યું હતું By Connect Gujarat Desk 16 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: તિરંગાયાત્રામાં વીર સાવરકરની કેસરી ટીશર્ટના વિવાદનો મામલો, કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ સુરેન્દ્રનગરના ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરની કેસરી ટીશર્ટ મામલે સર્જાયેલા વિવાદમાં કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન અજય દેવગણની શૈતાન 200 કરોડના ક્લબમાં સામેલ થવાની નજીક, વીર સાવરકર ફિલ્મે આટલા રૂપિયાનું કર્યું કલેક્શન By Connect Gujarat 29 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન રણદીપ હુડ્ડાએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા,અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અભિનેતા રણદીપ હુડ્ડા, જે તેમની બાયોપિકમાં સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા ભજવશે, સોમવારે તેમની પુણ્યતિથિ પર સુપ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા. By Connect Gujarat 28 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હિન્દુમહાસભા દ્વારા વીર સાવરકરની જન્મજયંતિની ઉજવણી,ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભરૂચમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા વીર સાવરકર જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 28 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ: વીર સાવરકરના જીવન પર લખાયેલ પુસ્તકનું સી.એમ.ના હસ્તે વિમોચન વીર સારવરકરના જીવન પર લખાયું પુસ્તક, સી.એમ.ભુપેન્દ્ર પટેલે કર્યું વિમોચન By Connect Gujarat 06 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn