ભરૂચ : હવે, તુલસીધામ શાક માર્કેટના વેપારીઓને ફાળવેલી નવી જગ્યાએ બેસવા સામે સ્થાનિકોનો વિરોધ...
ભરૂચ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીના વેપારીઓને ફાળવેલી નવી જગ્યાએ બેસવા માટેનો વિવાદ વકર્યો છે
ભરૂચ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીના વેપારીઓને ફાળવેલી નવી જગ્યાએ બેસવા માટેનો વિવાદ વકર્યો છે
તુલસીધામ શાક માર્કેટ ખસેડવાનો વિવાદ ઉગ્ર બન્યો, ભરૂચ જિલ્લા કલેકટરને શાકભાજી વેચનારોની રજૂઆત
તુલસીધામ શાક માર્કેટના કારણે ટ્રાફિક જામની સમસ્યા શાકભાજીના ફેરિયાઓને રવિવાર સુધી હટી જવા તાકીદ જો આમ નહીં થયે સોમવારે વેપારીઓને ખદેડવા ચીમકી
દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.
સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. શિયાળાની સીઝનમાં ટામેટા સહિતના શાકભાજીના ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.