અંકલેશ્વર: પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડમાં જ ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ
અંકલેશ્વર નગર સેવાસદનના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વર નગર સેવાસદનના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી ગઈ. રવિવારે સવારે તેમણે છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ કરી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ IPL 2025ની સિઝનની તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે IPL
ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં APMCના ચેરમેન તરીકે જયરાજ ધાધલ અને વાઇસ ચેરમેન તરીકે મહેશ મનહરદાસ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.
એકમાત્ર કોંગ્રેસ શાસિત લીલીયા તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા ભારે રસાકસી જોવા મળી હતી.
રાજપીપળા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાય હતી.