દેશ બદ્રિનાથના દર્શને પહોચ્યા મુકેશ અંબાણી, કડક સુરક્ષા વચ્ચે ભગવાન બદરી વિશાલની કરી વિશેષ પૂજા..... પાંચધામની યાત્રાનું હિન્દુમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કેદારનાથ, બદ્રિનાથ સહિતના ધર્મ સ્થાનો પણ અનેક સેલિબ્રિટિ આવતા હોય છે By Connect Gujarat 12 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોચ્યા વડોદરાની મુલાકાતે, શ્રીજીને અર્પણ કરાયું સોનાનું સિંહાસન.... બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને સોનાનું સિંહાસન અર્પણ કર્યું હતું. By Connect Gujarat 19 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના MD ડી.એચ.શાહે લીધી પ્રાકૃતિક ડાંગની મુલાકાત લીધી... તાજેતરમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટડના એમ.ડી. ડી.એચ.શાહ (IAS)એ પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાની જાત મુલાકાત લીધી હતી. By Connect Gujarat 08 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ,સાંસદ-ધારાસભ્ય દ્વારા લેવામાં આવી મુલાકાત જીલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સાંસદ અને ધારાસભ્ય દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી By Connect Gujarat 03 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કર્યા દર્શન કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવી પહોચ્યા હતા By Connect Gujarat 23 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગેસ ગળતરથી પરેશાન સંજાલી ગામના લોકોની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી અંકલેશ્વરના સંજાલી ગામમાં વારંવાર ગેસ ગળતરના કારણે થતી પરેશાની બાબતે ગ્રામજનોની રજૂઆત સાંસદ મનસુખ વસાવાએ સાંભળી હતી By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત “બિપરજોય” વાવાઝોડાના પગલે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ પોરબંદરમાં તૈનાત NDRF ટીમની મુલાકાત લીધી… સમગ્ર રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા રાહત અને બચાવ તેમજ લોકોના સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવી રહી છે By Connect Gujarat 15 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દેવભૂમિ દ્વારકા : "બિપરજોય" વાવાઝોડાની અસરના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાવદ્રા ગામ-બંદરની લીધી મુલાકાત... By Connect Gujarat 15 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: અટલ બ્રિજ બન્યો આકર્ષણનું કેન્દ્ર, 5 લાખ લોકોએ કરી મુલાકાત શહેરીજનો માટે કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટની સાથે-સાથે સાબરમતી નદી પર બનાવાયેલો આઈકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. By Connect Gujarat 06 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn