સુરેન્દ્રનગર : તરણેતરના લોકમેળાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી...
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી 6 માઈલ દૂર તરણેતરનો મેળો ભરાય છે. અહીના જંગલમાં તરણેતરનું અતિ પ્રાચીન મંદિર છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી 6 માઈલ દૂર તરણેતરનો મેળો ભરાય છે. અહીના જંગલમાં તરણેતરનું અતિ પ્રાચીન મંદિર છે.
આગામી તા. 27 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી કચ્છમાં નિર્માણ પામેલા મેમોરિઅલ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું લોકાર્પણ કરવાના છે, ત્યા
સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડા તાલુકાની મુલાકાત લીધી હતી.
આજરોજ અંકલેશ્વરની મુલાકાતે જેસીઆઈ નેશનલ પ્રેસિડેન્ટ જેસી અંશુ શરાફ આવ્યા હતા જેઓએ વિવિધ પ્રોજેકટના બેનરોનું રીબીન કટ કરી ઉદ્દઘાટન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે નર્મદા જિલ્લા સ્થિત સ્ટેસ્યુ ઓફ યુનિટી ખાતે તેઓએ પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી હતી.