છોટાઉદેપુર : કુકરદાથી માંકડઆંબા જવાનો કાચો રસ્તો અત્યંત બિસ્માર બનતા પગપાળા પસાર થવું પણ બન્યું જોખમરૂપ
છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.
છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીમાં રસ્તાના અભાવે વરસાદમાં ભારે કાદવનું સામ્રાજ્ય સર્જાય ગયું છે.અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને બાળકો શાળાએ ભણવા જવા માટે મજબુર બન્યા છે.
અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખી શકતા નથી. ઓફિસમાં કલાકો સુધી બેસીને કામ કરવાથી લોકોને અનેક પ્રકારના રોગો થઈ રહ્યા છે.
આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય સારું રાખવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ફિટ રહેવા માટે વિવિધ વિકલ્પો પસંદ કરે છે.
મુંબઈથી પર્યાવરણના સંરક્ષણ માટે 1200 કિમીની પદયાત્રા કરનાર સાહસિક યુવાન વિરાગ ભરૂચ આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
અત્યારે તો ગુજરાત પર વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. પરંતુ આ વાવાઝોડું શાંત થશે પછી ચોમાસુ બેસી જશે