Connect Gujarat

You Searched For "Water Level"

ભરુચ : નર્મદા નદીની જળ સપાટી 38 ફૂટ પર, 24 થી વધુ ગામો હાઇ એલર્ટ

18 Sep 2023 7:52 AM GMT
ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 41 ફૂટની સપાટીએ વહી રહી હતી જે હાલ 38 ફૂટે પહોચી છે.

અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે તંત્ર સાબદું થયું, 6થી વધુ ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા...

17 Sep 2023 7:21 AM GMT
તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી

ભરૂચ : પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર કટિબદ્ધ, NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય...

17 Sep 2023 7:13 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે

ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં પુન:એકવાર વધારો, ડેમમાંથી છોડાય રહ્યું છે 2 લાખ ક્યુસેક પાણી

15 Sep 2022 7:14 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા...

કેવડીયા:નર્મદા ડેમની સપાટી 137.76 મીટરે પહોંચી, ડેમ તેની સર્વોચ્ચ સપાટી સર કરે એવા એંધાણ

13 Sep 2022 6:07 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમ 2 વર્ષ બાદ ફરી 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બીજી વખત તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરને સર કરવા હવે સજ્જ...

ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો,પૂરનું સંકટ ટળ્યું

26 Aug 2022 6:45 AM GMT
મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી

મહિસાગર હવે "ઉફાન" પર : મહી નદીમાં પાણીની આવક વધતા કાંઠા વિસ્તારના 30 ગામો એલર્ટ...

24 Aug 2022 7:37 AM GMT
હાલ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેને કારણે ચેકડેમો તેમજ નદીઓ ઉભરાતી જોવા મળી રહ્યા છે.

ભરૂચ: પખવાડીયામાં બીજી વખત નર્મદા નદીના જળસ્તરમાં વધારો, નદીની સપાટી વોર્નિંગ લેવલને પાર

23 Aug 2022 12:34 PM GMT
મધ્યપ્રદેશમાં સતત વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભરૂચ પરથી પૂરનું સંકટ ટળ્યુ, નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો

20 Aug 2022 7:14 AM GMT
ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે

ભરૂચ: નર્મદા નદીનું જળસ્તર વધતા ધરતીનો તાત ખેતરમાં માછલી પકડવા મજબૂર,જુઓ શું છે પરિસ્થિત.!

18 Aug 2022 11:00 AM GMT
નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થતાં નર્મદા નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

ભરૂચ: ભયજનક સપાટીથી નર્મદા નદીનું જળ સ્તર 2 ફૂટ ઉપર, નદી બે કાંઠે વહેતી થઈ

18 Aug 2022 6:13 AM GMT
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ 870થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું