અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ, સંજયનગરમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા પણ કોઈ નિરાકરણ નહીં!
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે,
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે,
ભરૂચ શહેરમાં માત્ર બે જ કલાકમાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
વડોદરામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો
ગુજરાતમાં ફરી એકવાર વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે (IMD) આગામી 2-3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.
વડોદરા શહેર તથા જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય હતી. તો બીજી તરફ, અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે.
સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે, ત્યારે હવે પુણા ગામમાં ગટરીયા પાણીને કારણે સ્થાનિકો રહીશો પરેશાન થઇ ગયા છે.
ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘાવી માહોલ જોવા મળી રહયો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહયો છે