ભાવનગર: આનંદનગર વિસ્તારમાં પીવાનું પાણી પ્રદુષિત આવતા રોગચાળાની દહેશત, સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો
ગુણાતીતનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત થતા આ વિસ્તારમાં 20 થી વધારે લોકોને જાડા ઉલ્ટી થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે.
ગુણાતીતનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત થતા આ વિસ્તારમાં 20 થી વધારે લોકોને જાડા ઉલ્ટી થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે.
નર્મદા નિગમ દ્વારા નાખવામાં આવેલ સિંચાઈ માટેની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં કોન્ટ્રાક્ટ ની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી ન મળતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આપણા સૌરમંડળની બહાર બીજા એક્ઝોપ્લેનેટની શોધ કરી છે.
જીલ્લાના ખેડૂતો ખેતી માટે મુખ્યત્વે કેનાલ પર નિર્ભર છે, અને નર્મદાની મુખ્ય તેમજ માયનોર કેનાલ દ્વારા સિંચાઇ માટે પાણી મેળવી સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે,
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું એક એવુ ગામ કે, જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે આપી રહ્યુ છે
એક તરફ ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિમામ પુકારે ઉઠ્યા છે, ત્યારે ઉનાળાના દિવસોમાં સૌથી વધુ પાણીની સમસ્યા પણ ઊભી થતી હોય છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સહેલાથી પીવાનું પાણી મળી રહે તે માટે આમોદ નગર ખાતે જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને વિનામુલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.