નર્મદા: રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ, લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા,સાંસદ મનસુખ વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત
નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિરમાય થયું છે