અમરેલી : શણગારેલા બળદગાડા અને અશ્વ સાથે કન્યાના આંગણે પહોંચી જાન, દાયકાઓની જૂની પરંપરા ફરી જીવંત કરી
જુનવાણી સંસ્કૃતીઓની પરંપરાઓ લુપ્ત થતી ગઈ ને ઈન્ટરનેટના આધુનિકતાના યુગમાં રંગે રંગાયેલ લોકો જુનવાણી પરંપરાઓ વિસરી ગયા
જુનવાણી સંસ્કૃતીઓની પરંપરાઓ લુપ્ત થતી ગઈ ને ઈન્ટરનેટના આધુનિકતાના યુગમાં રંગે રંગાયેલ લોકો જુનવાણી પરંપરાઓ વિસરી ગયા
ડીસામાં લગ્ન પ્રસંગ બાદ મંડપમાં ફાટી નીકળી આગ આગમાં ચોરી સહિત મંડપનો સામાન બળીને થયો ખાખ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં યોજાઈ રહેલો એક લગ્નપ્રસંગ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
અગનગોળા વરસાવતી ગરમીમાં સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાએ ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું.
અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ ગ્રાઉન્ડ ખાતે રવિવારે છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં કાઠી સમાજ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે. અહી લગ્નપ્રસંગમાં કાઠિયાવાડી અશ્વો સાથે ફુલેકા કાઢવાનું અનેરું મહત્વ રહ્યું છે,
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે