ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપનાર ગુજરાતી મહિલા અધિકારી, જાણો કોણ છે કર્નલ સોફિયા કુરેશી
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતીય સેનાના હવાઈ હુમલામાં ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયાના અહેવાલ છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતીય સેનાના હવાઈ હુમલામાં ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયાના અહેવાલ છે.
એવું કહેવાય છે કે શનિવારે સાંજે જ્યારે કેટલાક રાહદારીઓ ફરીદાબાદ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને દુર્ગંધ આવી.
અમરેલી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ નીચેથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહ મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહીલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.
અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવકને બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
નવસારીના વિજલપોરના રેવા નગરમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો,અને તોડફોડ કરીને મહિલા સહિત બાળોકોને મારમારીને કિંમતી ઘરેણાંની લૂંટી ચલાવી હતી.ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 8 લોકોને ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.