જામનગર : મચ્છરજન્ય રોગની ઉત્પતિ નિવારવા મનપાના આરોગ્ય વિભાગની કામગીરી શરૂ...
મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળો પર મચ્છરજન્ય રોગની ઉત્પતિ નિવારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળો પર મચ્છરજન્ય રોગની ઉત્પતિ નિવારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની પોલ ખૂલી પડી હતી. રો઼ડ રસ્તા બેસી ગયા હતા અને તૂટી ગયા હોવાનુ સામે આવ્યું હતું
કસક વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા પેવર બ્લોકની કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા વરસાદી પાણી વચ્ચે વેપારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણને લઈને સિંધરોટ પાણી પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું હતું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ બુલેટ ટ્રેન એક્સપ્રેસ-વેની ચાલતી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.