ભરૂચ ભરૂચ : 108 એમ્બ્યુલન્સના ઈએમટી અને પાયલોટે સેવાની સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, વાંચો વધુ... ભરૂચ જિલ્લામાં ગડખોલ લોકેશનની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ઈએમટી અને પાયલોટ દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 30 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તરપ્રદેશના કાસગંજમાં ABVP કાર્યકરની હત્યાના કેસમાં કોર્ટે 28 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. By Connect Gujarat Desk 03 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: હજીરાની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલમાં સર્જાઈ દુર્ઘટના,ચાર કામદારોના કરૂણ મોત સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ પ્લાન્ટમાં વર્ષના અંતિમ દિવસની સંધ્યાએ આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા. By Connect Gujarat Desk 01 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ સાયખાની દત્તા હાઈડ્રો કેમકંપનીમાં ઉંચાઈ પરથી પટકાતા કામદારનું મોત ભરૂચની સાયખા જીઆઇડીસીમાં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. By Connect Gujarat Desk 09 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દિવાળીના પર્વ પર 19 એમ્બ્યુલન્સ સાથે 85 કર્મચારીઓ ખડેપગે રહેશે તૈનાત ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે By Connect Gujarat Desk 29 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સાયખાની આરતી કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત,પરિવારજનોમાં રોષનો માહોલ ભરૂચના વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી કંપનીમાં કામદારનું મોત નીપજતા પરિવારજનોમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે By Connect Gujarat Desk 06 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ કોંગ્રેસ સેવાદળની સોશિયલ મીડિયા પોસ્ટથી તર્કવિતર્ક ભરૂચમાં સ્કૂલ વેન માંથી ડ્રગ્સ વેચવાના આરોપસર પોલીસના હાથે ઝડપાયેલ આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું, By Connect Gujarat 09 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : ઘોઘંબામાં મકાનના સમારકામ વેળા દીવાલ ધરાશાયી, શ્રમિકનું મોત પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયુ, મનસુખ વસાવાને રેકોર્ડ લીડથી જીતાડવા આહવાહન ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું... By Connect Gujarat 25 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn